ભારતીય શેરબજાર હાલમાં સ્થાનિક તેમજ વૈશ્વિક પરિબળોની વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા તાજેતરમાં યોજાયેલી નાણાકીય નીતિ સમિતિ (MPC)ની બેઠક બાદ બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી. RBIએ રેપો રેટને 5.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે, જેના કારણે વ્યાજદર સંવેદનશીલ સેક્ટરો પર સીધી અસર જોવા મળી છે.
RBI ગવર્નરે જણાવ્યું હતું કે વૈશ્વિક અનિશ્ચિતતા, જિઓપોલિટિકલ તણાવ અને કોમોડિટી ભાવોની અસ્થિરતા વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે. મોંઘવારી દર નિયંત્રણમાં રહેતા RBIએ ‘Neutral’ સ્ટાન્સ યથાવત રાખ્યો છે. જો કે, બજારમાં વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા હોવાને કારણે રેટ યથાવત રહેતા રોકાણકારોમાં નિરાશા ફેલાઈ અને નફાવસૂલીનો માહોલ સર્જાયો.
સેન્સેક્સ–નિફ્ટી...
ભારત ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેકશનો, ખાસ કરીને વિદેશી પ્લેટફોર્મ્સ સાથે સંકળાયેલા વ્યવહારો પર કડક દેખરેખ રાખવાની નજીક આગળ વધી રહ્યું છે. સરકાર ૧ એપ્રિલ, ૨૦૨૭થી આંતરરાષ્ટ્રીય...
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) ના શેરહોલ્ડિંગ ડેટા દર્શાવે છે કે Q3FY26 સુધીમાં જાહેર શેરહોલ્ડિંગ ૪૮.૯૩% સુધી વધી ગયું છે જે પાછલા ક્વાર્ટરમાં...
સોના-ચાંદીના બજારમાં આવેલા ભૂકંપ અને ઈક્વિટી માર્કેટની બેતરફી વધઘટની સાથે વિશ્વફલક પર અનેક સારા-નરસા સમાચારને કારણે ક્રિપ્ટો કરન્સી માર્કેટ છેલ્લા એક સપ્તાહથી કોહરામ મચ્યો...
ભારતીય રિઝર્વ બેંકની છ સભ્યોની નાણાકીય નીતિ સમિતિ ૪-૬ ફેબ્રુઆરી દરમિયાન નિર્ધારિત તેની નાણાકીય સમીક્ષામાં રેપો રેટ અને વલણમાં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા...
૩૦ જાન્યુઆરી સુધીમાં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર $૭૨૩.૮ બિલિયન હતો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વડા સંજય મલ્હોત્રાએ શુક્રવારે તેમના નીતિ ભાષણમાં જણાવ્યું હતું.
આ ભંડાર...